ઉત્તર પ્રદેશના નવા મુખ્ય પ્રધાન આદિત્યનાથ મંગળવારે લોકસભામાં પહોંચ્યા હતા. તેઓએ સંસદને સંબોધી હતી. દરમિયાન તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા હતા. તેઓએ ઉત્તર પ્રદેશ અંગે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર, અરાજક્તા, ગુંડાગર્દીથી મુક્ત હશે. વિકાસનું એવુ મોડલ રજુ કરવામાં આવશે જ્યાં યુવાઓએ સ્થળંતર નહીં કરવું પડે. રાજ્યમાં જ રોજગારી મળી રહેશે. તમે જોતા રહો રાજ્યમાં ઘણુ ખરુ બંધ થવા જઇ રહ્યું છે.
ઉત્તર પ્રદેશના નવા મુખ્ય પ્રધાન આદિત્યનાથ મંગળવારે લોકસભામાં પહોંચ્યા હતા. તેઓએ સંસદને સંબોધી હતી. દરમિયાન તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ખુબ વખાણ કર્યા હતા. તેઓએ ઉત્તર પ્રદેશ અંગે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર, અરાજક્તા, ગુંડાગર્દીથી મુક્ત હશે. વિકાસનું એવુ મોડલ રજુ કરવામાં આવશે જ્યાં યુવાઓએ સ્થળંતર નહીં કરવું પડે. રાજ્યમાં જ રોજગારી મળી રહેશે. તમે જોતા રહો રાજ્યમાં ઘણુ ખરુ બંધ થવા જઇ રહ્યું છે.