Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવી દીધો છે અને વિવાદાસ્પદ જમીન પર રામલલાનો હક માન્યો છે. કોર્ટના આ નિર્ણયથી રામ મંદિર નિર્માણનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે અને કોર્ટે કેન્દ્ર સરકારને આ સંબંધમાં ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે રામ મંદિર પર ચુકાદો આવ્યા બાદ ટ્વીટ કર્યું છે. સંજય રાઉતે લખ્યું કે, 'પહેલાં મંદિર પછી સરકાર!!! અયોધ્યામાં મંદિર, મહારાષ્ટ્રમાં સરકાર…જય શ્રીરામ!!!’

અયોધ્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવી દીધો છે અને વિવાદાસ્પદ જમીન પર રામલલાનો હક માન્યો છે. કોર્ટના આ નિર્ણયથી રામ મંદિર નિર્માણનો રસ્તો સ્પષ્ટ થઇ ગયો છે અને કોર્ટે કેન્દ્ર સરકારને આ સંબંધમાં ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે રામ મંદિર પર ચુકાદો આવ્યા બાદ ટ્વીટ કર્યું છે. સંજય રાઉતે લખ્યું કે, 'પહેલાં મંદિર પછી સરકાર!!! અયોધ્યામાં મંદિર, મહારાષ્ટ્રમાં સરકાર…જય શ્રીરામ!!!’

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ