-
ગુજરાતના સિનિયર સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલે ભરૂચ ખાતે મિડિયા સાથેની વાતચીતમાં હાલમાં યુપી-બિહારના શ્રમિકો પર થઇ રહેલા હુમલાઓને વખોડી કાઢીને જણાવ્યું કે ઉત્તર ભારતીયો પર થતાં હુમલામાં કોંગ્રેસ કે અલ્પેશ ઠાકોરનો કોઈ હાથ નથી. આ મામલે ભાજપનો આક્ષેપ પાયા વિહોણો છે. તેમણે ભાજપ સરકારને ચેતવણી આપી કે સરકાર તાકીદે આ હુમલાઓ નહીં રોકે તો બીજા પ્રાંતમાં તેની અસર પડી શકે.
-
ગુજરાતના સિનિયર સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહમદ પટેલે ભરૂચ ખાતે મિડિયા સાથેની વાતચીતમાં હાલમાં યુપી-બિહારના શ્રમિકો પર થઇ રહેલા હુમલાઓને વખોડી કાઢીને જણાવ્યું કે ઉત્તર ભારતીયો પર થતાં હુમલામાં કોંગ્રેસ કે અલ્પેશ ઠાકોરનો કોઈ હાથ નથી. આ મામલે ભાજપનો આક્ષેપ પાયા વિહોણો છે. તેમણે ભાજપ સરકારને ચેતવણી આપી કે સરકાર તાકીદે આ હુમલાઓ નહીં રોકે તો બીજા પ્રાંતમાં તેની અસર પડી શકે.