Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. શહેરના હાટકેશ્વરના ભાઈપુરા વોર્ડના ત્રણ ટર્મથી વિજેતા બની સેવા કરતા ભાજપના કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયાનું કોરોનાની સારવાર દરમિયાન એસવીપી હોસ્પિટલમાં નિધન થયું છે. લોકસેવામાં સતત કાર્યરત રહેતા કોર્પોરેટરને સપ્તાહ પહેલા સાથી કોરપોરેટર મહેશ પટેલે અચાનક તબિયત લથડતા SVPમા દાખલ કર્યા હતા ત્યારે તેમનું ગઈકાલે મોડી રાત્રે મોત નિપજ્યું છે.

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. શહેરના હાટકેશ્વરના ભાઈપુરા વોર્ડના ત્રણ ટર્મથી વિજેતા બની સેવા કરતા ભાજપના કોર્પોરેટર ગ્યાપ્રસાદ કનોજિયાનું કોરોનાની સારવાર દરમિયાન એસવીપી હોસ્પિટલમાં નિધન થયું છે. લોકસેવામાં સતત કાર્યરત રહેતા કોર્પોરેટરને સપ્તાહ પહેલા સાથી કોરપોરેટર મહેશ પટેલે અચાનક તબિયત લથડતા SVPમા દાખલ કર્યા હતા ત્યારે તેમનું ગઈકાલે મોડી રાત્રે મોત નિપજ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ