Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઘરની દાઝી વનમાં ગઇ તો, વનમાં લાગી આગ જેવી પરિસ્થિતિ વટવામાં સર્જાઇ હતી. પિરાણા રોડ પરની ઝુંપડપટ્ટીમાં આજે બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગમાં શ્રમજીવીઓના ૧૭ છાપરાં બળીને રાખ થઇ ગઇ ગયા હતા. જો કે સમયસર ફાયરબ્રિગેડ આવી જતાં કોઇ જાનહાની થઇ નથી, પરંતુ ગરીબોના ઝૂંપડામાં જીવન જરૃરી ચીજવસ્તુંઓ બળીને ખાખ થઇ ગઇ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ