Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એર ઈન્ડિયા સરકારની સુચનાને પગલે શિનસેનાના સ્લીપર માર સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પરનો હવાઈ ઉડ્ડયનો પ્રતિબંધ હટાવી લીધો છે. જોકે, એર ઈન્ડિયાના પાઈલટ્સ અને ક્રુ સભ્યોએ સ્ટષ્ટ કહી દીધુ છે કે જ્યાં સુધી તેઓ તેમને વિમાનમાં ચઢવા દેશે નહિં. ગાયકવાડે ગુરુવારે સાંસદમાં ઘટના અંગે અફસોસ વ્યક્ત કરીને માફી માગી હતી પરંતુ, એર ઈન્ડિયાની માફી માગવાનો ઈનકાર કરી દીધો હતો. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાંથી મળેલા આદેશને પગલે પ્રતિબંધ હટાવાયો છે.

એર ઈન્ડિયા સરકારની સુચનાને પગલે શિનસેનાના સ્લીપર માર સાંસદ રવિન્દ્ર ગાયકવાડ પરનો હવાઈ ઉડ્ડયનો પ્રતિબંધ હટાવી લીધો છે. જોકે, એર ઈન્ડિયાના પાઈલટ્સ અને ક્રુ સભ્યોએ સ્ટષ્ટ કહી દીધુ છે કે જ્યાં સુધી તેઓ તેમને વિમાનમાં ચઢવા દેશે નહિં. ગાયકવાડે ગુરુવારે સાંસદમાં ઘટના અંગે અફસોસ વ્યક્ત કરીને માફી માગી હતી પરંતુ, એર ઈન્ડિયાની માફી માગવાનો ઈનકાર કરી દીધો હતો. એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાંથી મળેલા આદેશને પગલે પ્રતિબંધ હટાવાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ