Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમાજવાદી પાર્ટીમાં મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચેના આંતરિક વિખવાદ ફરી એકવાર સપાટી પર આવ્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કારમી હાર પછી મુલાયમ સિંહે અખિલેશ યાદવ પર પહેલીવાર જાહેરમાં આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, જે બાપનો ના થઈ શક્યો, એ બીજા કોઈનો શું થશે? સપાના ગઢ ગણાતા મૈનપુરી જિલ્લામાં એક હોટેલનું ઉદ્ઘાટન કરતી વખતે મુલાયમ સિંહે આ વાત કરી હતી.
 

સમાજવાદી પાર્ટીમાં મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચેના આંતરિક વિખવાદ ફરી એકવાર સપાટી પર આવ્યા છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કારમી હાર પછી મુલાયમ સિંહે અખિલેશ યાદવ પર પહેલીવાર જાહેરમાં આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, જે બાપનો ના થઈ શક્યો, એ બીજા કોઈનો શું થશે? સપાના ગઢ ગણાતા મૈનપુરી જિલ્લામાં એક હોટેલનું ઉદ્ઘાટન કરતી વખતે મુલાયમ સિંહે આ વાત કરી હતી.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ