ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૧૧ માર્ચે નક્સલવવાદીઓના હુમલામાં શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ૧૧ જવાનોના પરિવારો માટે એક કરોડ આઠ લાખ રૂપિયા આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.છેલ્લા કેટલાક સમયથી અક્ષય દેશપ્રેમની અને આતંકવાદ વિરોધી ફિલ્મો કરી રહ્યો છે. એ માત્ર ફિલ્મો કરીને સંતોષ માનતો નથી. જરૂર પડયે સામાજિક કાર્યો પણ ચૂપચાપ કર્યે જાય છે.
ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારે છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૧૧ માર્ચે નક્સલવવાદીઓના હુમલામાં શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ૧૧ જવાનોના પરિવારો માટે એક કરોડ આઠ લાખ રૂપિયા આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું.છેલ્લા કેટલાક સમયથી અક્ષય દેશપ્રેમની અને આતંકવાદ વિરોધી ફિલ્મો કરી રહ્યો છે. એ માત્ર ફિલ્મો કરીને સંતોષ માનતો નથી. જરૂર પડયે સામાજિક કાર્યો પણ ચૂપચાપ કર્યે જાય છે.