Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તનુશ્રી દત્તાના કેસ પછી હવે તમામ મહિલાઓએ તેમની સાથે થયેલા યૌન શોષણ મામલે ખુલીને બોલી રહ્યા છે. નાના પાટેકર, કૈલાશ ખેર, વિકાસ બહલ પર લાગેલા યૌન શોષણના આરોપ પછી હવે રાઈટર અને ફિલ્મ મેકર વિંટા નંદાએ  બોલીવુડમાં સૌથી સંસ્કારી બાબુજીના અનેક પાત્રો ભજવનાર આલોકનાથ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
વિંટાએ એક લાંબી પોસ્ટ દ્વારા સમગ્ર ઘટનાને પબ્લિકની સામે મુકી છે. વિંટાએ આલોકનાથનું નામ લીધા વગર લખ્યું છે કે, તેમણે મારી સાથે શારીરિક દુષ્કર્મ કર્યું જ્યારે હું 1994માં પ્રખ્યાત ટીવી શો તારા માટે કામ કરતી હતી. ત્યારપછી આલોકનાથનું નિવેદન સામે આવ્યું છે.

 

તનુશ્રી દત્તાના કેસ પછી હવે તમામ મહિલાઓએ તેમની સાથે થયેલા યૌન શોષણ મામલે ખુલીને બોલી રહ્યા છે. નાના પાટેકર, કૈલાશ ખેર, વિકાસ બહલ પર લાગેલા યૌન શોષણના આરોપ પછી હવે રાઈટર અને ફિલ્મ મેકર વિંટા નંદાએ  બોલીવુડમાં સૌથી સંસ્કારી બાબુજીના અનેક પાત્રો ભજવનાર આલોકનાથ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
વિંટાએ એક લાંબી પોસ્ટ દ્વારા સમગ્ર ઘટનાને પબ્લિકની સામે મુકી છે. વિંટાએ આલોકનાથનું નામ લીધા વગર લખ્યું છે કે, તેમણે મારી સાથે શારીરિક દુષ્કર્મ કર્યું જ્યારે હું 1994માં પ્રખ્યાત ટીવી શો તારા માટે કામ કરતી હતી. ત્યારપછી આલોકનાથનું નિવેદન સામે આવ્યું છે.

 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ