Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે પ્રેમ લગ્ન કરનાર લોકોની વચ્ચે કોઈને દખલગીરી કરવાનો અધિકાર નથી. સોમવારે સુપ્રીમ કોર્ટે ખાપ પંચાયત પર કડક વલણ અપનાવતા કહ્યું કે, જો બે પુખ્ત યુગલ લગ્ન કરવાનો નિર્ણય કરે છે, તો તેમાં કોઈને પણ દખલગીરી કરવાનો હક નથી. એટલુ જ નહીં તેમને સુરક્ષા પણ આપવી જોઈએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ