જમ્મુ-કાશ્મીરમાં આર્મીનાં ફાયરિગમાં ૩ નાગરિકોનાં મોતના મામલાએ નવો વળાંક લીધો છે. એક તરફ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ૧૦ ગઢવાલ રાઇફલનાં સૈનિકો સામે એફઆઈઆર કરીને આર્મીના જવાનોને આરોપી બનાવ્યા છે. બીજી તરફ આર્મી દ્વારા અજાણ્યા પથ્થરબાજોને આરોપી બનાવીને કાઉન્ટર એફઆઈઆર નોંધાવાઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં આર્મીનાં ફાયરિગમાં ૩ નાગરિકોનાં મોતના મામલાએ નવો વળાંક લીધો છે. એક તરફ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ૧૦ ગઢવાલ રાઇફલનાં સૈનિકો સામે એફઆઈઆર કરીને આર્મીના જવાનોને આરોપી બનાવ્યા છે. બીજી તરફ આર્મી દ્વારા અજાણ્યા પથ્થરબાજોને આરોપી બનાવીને કાઉન્ટર એફઆઈઆર નોંધાવાઈ છે.