Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ ખેડુતોને લોન માફીનું વચન આપ્યું હતું અને કહ્યંએ હતું કે હું આ વચનનું પાલન થાય તેના પર ધ્યાન રાખીશ. આ લોન માફીની ચર્ચા દેશભારમાં ચાલી રહી હતી. હવે યુપીમાં 35 બેઠકો જીત્યા પછી નાણા મંત્રી અરૂન જેટલીએ સ્પષ્ટ કહી દીધું છે કે લોન માફીનો કોઈપણ ભાર કેન્દ્ર વહન નહીં કરે. જો માફ કરવુંજ હોય તો રાજ્ય સરકારને આ પૈસા ભાગવવા પડશે.

ઉત્તરપ્રદેશની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીએ ખેડુતોને લોન માફીનું વચન આપ્યું હતું અને કહ્યંએ હતું કે હું આ વચનનું પાલન થાય તેના પર ધ્યાન રાખીશ. આ લોન માફીની ચર્ચા દેશભારમાં ચાલી રહી હતી. હવે યુપીમાં 35 બેઠકો જીત્યા પછી નાણા મંત્રી અરૂન જેટલીએ સ્પષ્ટ કહી દીધું છે કે લોન માફીનો કોઈપણ ભાર કેન્દ્ર વહન નહીં કરે. જો માફ કરવુંજ હોય તો રાજ્ય સરકારને આ પૈસા ભાગવવા પડશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ