Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • કેરળમાં સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલોને પ્રવેશ આપવા આપેલા સુપ્રિમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાને પગલે હજારો મહિલાઓ આજે બ્રહ્મચારી ભગવાન અયપ્પનના દર્શન માટે શારદીય નવરાત્રીના આઠમા દિને દુર્ગાષ્ટમીના દિવસે પહોંચી રહી છે ત્યારે મંદિરના સત્તાવાળાઓ અને સુપ્રિમના ચુકાદાને માનવાનો ઇન્કાર કરીને મંદિરના ઇશારે કેટલીક મહિલાઓ દ્વારા ભાવિક મહિલાઓ પર હિંસક હુમલાઓ થઇ રહ્યાંના આંચકારૂપ સમાચાર આવી રહ્યાં છે. શ્રધ્ધાળુ મહિલાઓની સાથે મંદિરના ઇશારે કેટલીક મહિલાઓએ ફરજના ભાગરૂપે કવરેજ માટે આવેલી મહિલા પત્રકારોને પણ છોડી નહોતી અને તેમના ઉપર પણ હુમલાઓ થઇ રહ્યાં છે. અમે અદાલતની ગરિમાને માન આપીએ છીએ.... એવી બડાઇ હાંકનારા રાજકીય પક્ષોમાં ભાજપ અને આરએસએસ દ્વારા પણ સબરીમાલા ખાતે શ્રધ્ધાળુ મહિલાઓને રોકવાનો નિંદનીય પ્રયાસ થઇ રહ્યો છે. જે વોટબેંકની રાજનીતિ નથી તો બીજુ શું છે..? એવો એક સવાલ પણ સૂત્રોએ કર્યો હતો.

  • કેરળમાં સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલોને પ્રવેશ આપવા આપેલા સુપ્રિમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાને પગલે હજારો મહિલાઓ આજે બ્રહ્મચારી ભગવાન અયપ્પનના દર્શન માટે શારદીય નવરાત્રીના આઠમા દિને દુર્ગાષ્ટમીના દિવસે પહોંચી રહી છે ત્યારે મંદિરના સત્તાવાળાઓ અને સુપ્રિમના ચુકાદાને માનવાનો ઇન્કાર કરીને મંદિરના ઇશારે કેટલીક મહિલાઓ દ્વારા ભાવિક મહિલાઓ પર હિંસક હુમલાઓ થઇ રહ્યાંના આંચકારૂપ સમાચાર આવી રહ્યાં છે. શ્રધ્ધાળુ મહિલાઓની સાથે મંદિરના ઇશારે કેટલીક મહિલાઓએ ફરજના ભાગરૂપે કવરેજ માટે આવેલી મહિલા પત્રકારોને પણ છોડી નહોતી અને તેમના ઉપર પણ હુમલાઓ થઇ રહ્યાં છે. અમે અદાલતની ગરિમાને માન આપીએ છીએ.... એવી બડાઇ હાંકનારા રાજકીય પક્ષોમાં ભાજપ અને આરએસએસ દ્વારા પણ સબરીમાલા ખાતે શ્રધ્ધાળુ મહિલાઓને રોકવાનો નિંદનીય પ્રયાસ થઇ રહ્યો છે. જે વોટબેંકની રાજનીતિ નથી તો બીજુ શું છે..? એવો એક સવાલ પણ સૂત્રોએ કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ