Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • અયોધ્યામાં વિવાદી ભૂમિ પર રામ મંદિર બંધાશે કે મસ્જીદ એ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે સુનાવણી નિકળતાં કોર્ટે બન્ને પક્ષો તરફથી થયેલી માંગણીને ધ્યાનમાં રાખી તેમને દસ્તાવેજો એકત્ર કરવાનો સમય આપવા હવે 14 માર્ચના રોજ વધુ સુનાવણી રાખવાનો હુક્મ કર્યો હતો. આમ દેશ આખાની આજે જે કેસ પર નજર હતી તેમાં 14મીની મુદ્ત પડી છે.

  • અયોધ્યામાં વિવાદી ભૂમિ પર રામ મંદિર બંધાશે કે મસ્જીદ એ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે સુનાવણી નિકળતાં કોર્ટે બન્ને પક્ષો તરફથી થયેલી માંગણીને ધ્યાનમાં રાખી તેમને દસ્તાવેજો એકત્ર કરવાનો સમય આપવા હવે 14 માર્ચના રોજ વધુ સુનાવણી રાખવાનો હુક્મ કર્યો હતો. આમ દેશ આખાની આજે જે કેસ પર નજર હતી તેમાં 14મીની મુદ્ત પડી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ