Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાષ્ટ્રિય સ્વયંમસેવક વડા મોહન ભાગવતે ગૌરક્ષક દળોની હિંસક ઘટનાઓની નિંદા કરી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓથી ગૌરક્ષાનો ઉદ્દેશ બદનામ થાય છે. સાથે જ તેમણે ગૌહત્યાને અધર્મ ગણાવી દેશભરમાં તેના પર પ્રતિબંધની પણ તરફેણ કરી. મહાવીર જયંતી પર આયોજીત એક કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે ગૌરક્ષા કરતી વખતે એવું કંઈ ન કરો કે જેનાથી બીજા લોકોના વિશ્વાસને ઠેસ પહોંચે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ