Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાવનગરના ભૂતપૂર્વ બેંક કર્મચારી અને જાણીતા દાનવીર જનાર્દન ભટ્ટ દ્વારા આજે ફરી એક વખત દેશની સરહદ ઉપર રક્ષા કરનારા લશ્કરના જવાનો માટે રૂપિયા 1 કરોડનું દાન આપવામાં આવ્યું હતું. આજે ભાવનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના એડિશનલ ડી.જી.પી હસમુખ પટેલ ખાસ હાજર રહ્યાં હતા. તેમજ જિલ્લા વિકાસ અધિકરી વરુણ બરનવાલ અને ડીસ્ટ્રીકટ પ્રિન્સિપલ જજ પણ ખાસ હાજર રહ્યા હતા. જર્નાદન ભટ્ટ દ્વારા અગાઉ પણ લશ્કરના જવાનો માટે અને તેમના પરિવારો માટે તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના વિકાસ માટે 4.70 કરોડ નું દાન આપી ચુક્યા છે.
 

ભાવનગરના ભૂતપૂર્વ બેંક કર્મચારી અને જાણીતા દાનવીર જનાર્દન ભટ્ટ દ્વારા આજે ફરી એક વખત દેશની સરહદ ઉપર રક્ષા કરનારા લશ્કરના જવાનો માટે રૂપિયા 1 કરોડનું દાન આપવામાં આવ્યું હતું. આજે ભાવનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના એડિશનલ ડી.જી.પી હસમુખ પટેલ ખાસ હાજર રહ્યાં હતા. તેમજ જિલ્લા વિકાસ અધિકરી વરુણ બરનવાલ અને ડીસ્ટ્રીકટ પ્રિન્સિપલ જજ પણ ખાસ હાજર રહ્યા હતા. જર્નાદન ભટ્ટ દ્વારા અગાઉ પણ લશ્કરના જવાનો માટે અને તેમના પરિવારો માટે તેમજ અન્ય સામાજિક સંસ્થાઓના વિકાસ માટે 4.70 કરોડ નું દાન આપી ચુક્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ