Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સપરિવાર મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતમાં ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે. દરેત મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાતાઓ લોકસભાના મહાપર્વની ઉજવણીમાં ભાગ લઇને લકશાહીને મજબૂત કરે. અમિત શાહ પોતે પણ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે.

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સપરિવાર મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતમાં ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે. દરેત મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાતાઓ લોકસભાના મહાપર્વની ઉજવણીમાં ભાગ લઇને લકશાહીને મજબૂત કરે. અમિત શાહ પોતે પણ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ