-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સપરિવાર મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતમાં ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે. દરેત મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાતાઓ લોકસભાના મહાપર્વની ઉજવણીમાં ભાગ લઇને લકશાહીને મજબૂત કરે. અમિત શાહ પોતે પણ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે.
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સપરિવાર મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે મિડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ભારતમાં ચૂંટણી એ લોકશાહીનો મહાપર્વ છે. દરેત મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાતાઓ લોકસભાના મહાપર્વની ઉજવણીમાં ભાગ લઇને લકશાહીને મજબૂત કરે. અમિત શાહ પોતે પણ ગાંધીનગર બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે.