Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ વખતે PMO પર સવાલ ઉઠાવ્યા છે. PMO પર નિશાન સાધતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, PMOમાં હિંદુત્વ વિરોધી અધિકારીઓનું વર્ચસ્વ છે. PMOના કેટલાક અધિકારીઓ શરદ પવારના સંપર્કમાં છે. દેશભક્ત અધિકારીઓને નિશાન બનાવાઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર સામે લડનારા અધિકારીઓને નિશાન બનાવાય છે. CAAને લઈને થયેલા બળવામાંથી શીખ લેવાનું સ્વામીએ સૂચન કર્યુ છે. તેમના આ નિવેદને ફરી રાજકારણમાં વિવાદોનો મધપૂડો છંછેડ્યો છે.

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ વખતે PMO પર સવાલ ઉઠાવ્યા છે. PMO પર નિશાન સાધતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, PMOમાં હિંદુત્વ વિરોધી અધિકારીઓનું વર્ચસ્વ છે. PMOના કેટલાક અધિકારીઓ શરદ પવારના સંપર્કમાં છે. દેશભક્ત અધિકારીઓને નિશાન બનાવાઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર સામે લડનારા અધિકારીઓને નિશાન બનાવાય છે. CAAને લઈને થયેલા બળવામાંથી શીખ લેવાનું સ્વામીએ સૂચન કર્યુ છે. તેમના આ નિવેદને ફરી રાજકારણમાં વિવાદોનો મધપૂડો છંછેડ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ