હૈદરાબાદના ભાજપનાં એક ધારાસભ્યએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો વિરોધ કરનારા ગદ્દારો ના માથા વાઢી નાખીશ તેવું નિવેદન કર્યું હોવાનું મનાય છે. આવી ટિપ્પણી સાથેનો વિડીયો ફરતાં તેઓ ચર્ચામાં આવ્યા છે. હૈદરાબાદના ગોશરમહલ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્ય ટી રાજા સિંહનો એક વિડીયો ફરતો થયો છે. તેમાં તેઓ રામનવમીની ઉજવણીમાં એકત્ર ભાડને સંબોધતાં એવુ કહેતા સંભળાય છે કે અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ થાય તેવું દરેક દિવસો હવે હિન્દુંનું સપનું પુર્ણ થાય તે દિવસો હવે દુર નથી.
હૈદરાબાદના ભાજપનાં એક ધારાસભ્યએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો વિરોધ કરનારા ગદ્દારો ના માથા વાઢી નાખીશ તેવું નિવેદન કર્યું હોવાનું મનાય છે. આવી ટિપ્પણી સાથેનો વિડીયો ફરતાં તેઓ ચર્ચામાં આવ્યા છે. હૈદરાબાદના ગોશરમહલ વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્ય ટી રાજા સિંહનો એક વિડીયો ફરતો થયો છે. તેમાં તેઓ રામનવમીની ઉજવણીમાં એકત્ર ભાડને સંબોધતાં એવુ કહેતા સંભળાય છે કે અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ થાય તેવું દરેક દિવસો હવે હિન્દુંનું સપનું પુર્ણ થાય તે દિવસો હવે દુર નથી.