વસઇ (ડાભલા) ગ્રામપંચાયતના સરપંચ પદે 1381 મતે વિજેતા બનેલા નિકુંલજી ચાવડાનું ઢોલ,નગારા સાથેનું વિજય સરઘસ ઘરથી માંડ 100 મીટર દુર હતુ ત્યાંજ તેમને હ્રુદયના દુ:ખાવાની ફરિયાદ કરતા હાજર ટેકેદારો,પરિવારજનો તાબડતોબ સારવાર માટે મહેસાણા લાયન્સમા લઇ આવેલ .જ્યા હાજર તબીબે તેમને મૃત જાહેર કરતા જીતના જશ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. .નોંધનીય છે કે, નિકુલજી ચાવડા ગત ટર્મમમાં સરપંચ તરીકે કાર્યભાર સંભાળી ચૂંક્યા છે.
વસઇ (ડાભલા) ગ્રામપંચાયતના સરપંચ પદે 1381 મતે વિજેતા બનેલા નિકુંલજી ચાવડાનું ઢોલ,નગારા સાથેનું વિજય સરઘસ ઘરથી માંડ 100 મીટર દુર હતુ ત્યાંજ તેમને હ્રુદયના દુ:ખાવાની ફરિયાદ કરતા હાજર ટેકેદારો,પરિવારજનો તાબડતોબ સારવાર માટે મહેસાણા લાયન્સમા લઇ આવેલ .જ્યા હાજર તબીબે તેમને મૃત જાહેર કરતા જીતના જશ્નનો માહોલ માતમમાં ફેરવાયો હતો. .નોંધનીય છે કે, નિકુલજી ચાવડા ગત ટર્મમમાં સરપંચ તરીકે કાર્યભાર સંભાળી ચૂંક્યા છે.