-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ વિદેશની ધરતી પર એવો બચાવ કર્યો હતો કે 1984ના શીખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસનો કોઇ હાથ નથી. તેના જવાબમાં ભાજપના ફાયરબ્રાન્ડ પ્રવક્તા તેજેન્દ્રપાલસિંહ બગ્ગાએ એક બેનર હોર્ડિંગ બનાવીને તેમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકીને તેમાં રાજીવને ફાધર ઓફ મોબ લીચીંગ તરીકે દર્શાવ્યાં છે.
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ વિદેશની ધરતી પર એવો બચાવ કર્યો હતો કે 1984ના શીખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસનો કોઇ હાથ નથી. તેના જવાબમાં ભાજપના ફાયરબ્રાન્ડ પ્રવક્તા તેજેન્દ્રપાલસિંહ બગ્ગાએ એક બેનર હોર્ડિંગ બનાવીને તેમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકીને તેમાં રાજીવને ફાધર ઓફ મોબ લીચીંગ તરીકે દર્શાવ્યાં છે.