Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર દેશમાં નફરત ફેલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપે આખા દેશમાં કેરોસીન છાંટી રાખ્યું છે, એક જ તણખાથી આખો દેશ સળગી ઊઠશે. દેશમાં સ્થિતિ બરાબર નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદી કોઈનું સાંભળતા નથી. દેશમાં લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપે આકરો જવાબ આપતા કહ્યું કે, રાહુલ ગાંધી પીએમ મોદી સામેના ધિક્કારમાં દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.
 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર દેશમાં નફરત ફેલાવવાનો આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપે આખા દેશમાં કેરોસીન છાંટી રાખ્યું છે, એક જ તણખાથી આખો દેશ સળગી ઊઠશે. દેશમાં સ્થિતિ બરાબર નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદી કોઈનું સાંભળતા નથી. દેશમાં લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપે આકરો જવાબ આપતા કહ્યું કે, રાહુલ ગાંધી પીએમ મોદી સામેના ધિક્કારમાં દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ