Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનથી દેશના વેપારીઓને વિતેલા 100 દિવસમાં આશરે 15 લાખ કરોડ રુપિયાનું નુકસાન પહોંચ્યુ છે. લોકડાઉનથી ઉભરી રહેલા ભારતના બજારોમાં ગ્રાહકોની અવર-જવર પણ ઓછી છે. બીજી તરફ લોકડાઉન પછી પણ દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ભારે વધારો થયો છે. દેશના નાના-મોટા લાખો વેપારીઓ આ સ્થિતિ સામે હવે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. 

આ અંગેનો અહેવાલ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેને મુદ્દે સંગઠને હવે સરકાર સમક્ષ આર્થિક સહાયની અપીલ પણ કરી છે. CAIT મુજબ આ મુદ્દે પગલા લેવામાં ન આવ્યા તો દેશભરમાં આશરે 20 ટકા દુકાનો બંધ કરવા મજબૂર થવુ પડશે, જેને લીધે મોટા પ્રમાણમાં લોકો બેરોજગારી તરફ ધકેલાશે.

કોરોના મહામારીને લીધે કરાયેલા લોકડાઉનથી દેશના વેપારીઓને વિતેલા 100 દિવસમાં આશરે 15 લાખ કરોડ રુપિયાનું નુકસાન પહોંચ્યુ છે. લોકડાઉનથી ઉભરી રહેલા ભારતના બજારોમાં ગ્રાહકોની અવર-જવર પણ ઓછી છે. બીજી તરફ લોકડાઉન પછી પણ દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ભારે વધારો થયો છે. દેશના નાના-મોટા લાખો વેપારીઓ આ સ્થિતિ સામે હવે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. 

આ અંગેનો અહેવાલ કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેને મુદ્દે સંગઠને હવે સરકાર સમક્ષ આર્થિક સહાયની અપીલ પણ કરી છે. CAIT મુજબ આ મુદ્દે પગલા લેવામાં ન આવ્યા તો દેશભરમાં આશરે 20 ટકા દુકાનો બંધ કરવા મજબૂર થવુ પડશે, જેને લીધે મોટા પ્રમાણમાં લોકો બેરોજગારી તરફ ધકેલાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ