ભારતે જેના નિરીક્ષણ હેઠળ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જઇને સપ્ટેમ્બર ૨૮-૨૯, ૨૦૧૬ના રોજ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તે લેફ્ટેનન્ટ જનરલ ડી.એસ.હુડા નિવૃત્ત થઇ ગયા હોઈ તેમણે મોકળા મને જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને પડતી પારાવાર મુશ્કેલી અને કેન્દ્ર સરકારની આઘાતજનક નિષ્ક્રિયતાના સંદર્ભમાં નિડર કોમેન્ટ રેડિફ વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં કરી હતી. જેના મુખ્ય અંશો ચોંકાવનારા છે.
ભારતે જેના નિરીક્ષણ હેઠળ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જઇને સપ્ટેમ્બર ૨૮-૨૯, ૨૦૧૬ના રોજ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી તે લેફ્ટેનન્ટ જનરલ ડી.એસ.હુડા નિવૃત્ત થઇ ગયા હોઈ તેમણે મોકળા મને જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાને પડતી પારાવાર મુશ્કેલી અને કેન્દ્ર સરકારની આઘાતજનક નિષ્ક્રિયતાના સંદર્ભમાં નિડર કોમેન્ટ રેડિફ વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં કરી હતી. જેના મુખ્ય અંશો ચોંકાવનારા છે.