Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે તેના ૧ કરોડ ૧૦ લાખ જેટલા કર્મચારી અને પેન્શનરનાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે. આ વધારાનો અમલ ૧ જુલાઈ ૨૦૧૮ની પાછલી અસરથી કરાશે. વડા પ્રધાન મોદીનાં નેતૃત્વમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૧ જુલાઈ ૨૦૧૮ની પાછલી અસરથી કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને અપાતી મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કરાયો છે. 

કેન્દ્ર સરકારે તેના ૧ કરોડ ૧૦ લાખ જેટલા કર્મચારી અને પેન્શનરનાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે. આ વધારાનો અમલ ૧ જુલાઈ ૨૦૧૮ની પાછલી અસરથી કરાશે. વડા પ્રધાન મોદીનાં નેતૃત્વમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૧ જુલાઈ ૨૦૧૮ની પાછલી અસરથી કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને અપાતી મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કરાયો છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ