કેન્દ્ર સરકારે તેના ૧ કરોડ ૧૦ લાખ જેટલા કર્મચારી અને પેન્શનરનાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે. આ વધારાનો અમલ ૧ જુલાઈ ૨૦૧૮ની પાછલી અસરથી કરાશે. વડા પ્રધાન મોદીનાં નેતૃત્વમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૧ જુલાઈ ૨૦૧૮ની પાછલી અસરથી કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને અપાતી મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કરાયો છે.
કેન્દ્ર સરકારે તેના ૧ કરોડ ૧૦ લાખ જેટલા કર્મચારી અને પેન્શનરનાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે. આ વધારાનો અમલ ૧ જુલાઈ ૨૦૧૮ની પાછલી અસરથી કરાશે. વડા પ્રધાન મોદીનાં નેતૃત્વમાં બુધવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૧ જુલાઈ ૨૦૧૮ની પાછલી અસરથી કેન્દ્રીય કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને અપાતી મોંઘવારી રાહતમાં બે ટકાનો વધારો કરાયો છે.