સરકાર અનમે રાજકીય પક્ષોના ભ્રષ્ટાચાર સામે કામ કરતી સ્વાયત સંસ્થા લોકપાલની રચના મામલે મોદી સરકારના ઈરાદા સામે વધુ એક વખત શંકા સેવાઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી સરકાર લોકપાલની નિમણૂંકનો મુદ્દો ટલ્લે ચડાવ્યો છે. સુપ્રીમમાં આ મુદ્દે સરકારે સ્પષ્ટ કહી દીધું કે હાલના સંજોગોમાં લોકપાલની નિમણૂંક શક્ય નથી, કારણ કે લોકસભામાં વિપક્ષી નેતા નથી.