Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કૈલાશ માનસરોવરના યાત્રાળુ માટે આ વર્ષે ચીન નાથુ-લાનો રસ્તો ખોલશે. આ અંગેની જાહેરાત રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી.કે.સિંહે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. ગયા વર્ષે દોકલામનો વિવાદ થતાં ચીને અધવચ્ચેથી માનસરોવરની યાત્રાનો આ માર્ગ બંધ કર્યો હતો. કૈલાશ માનસરોવર ભારતના યાત્રાળુઓ માટે ખૂબ જ મહત્વનું તીર્થસ્થાન છે. એ માટે ચીન બે માર્ગે પ્રવાસ માટે પરવાનગી આપે છે. તેમાંથી સૌથી સુગમ અને સરળ માર્ગ નાથુ-લા ઘાટનો છે.

કૈલાશ માનસરોવરના યાત્રાળુ માટે આ વર્ષે ચીન નાથુ-લાનો રસ્તો ખોલશે. આ અંગેની જાહેરાત રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી.કે.સિંહે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું. ગયા વર્ષે દોકલામનો વિવાદ થતાં ચીને અધવચ્ચેથી માનસરોવરની યાત્રાનો આ માર્ગ બંધ કર્યો હતો. કૈલાશ માનસરોવર ભારતના યાત્રાળુઓ માટે ખૂબ જ મહત્વનું તીર્થસ્થાન છે. એ માટે ચીન બે માર્ગે પ્રવાસ માટે પરવાનગી આપે છે. તેમાંથી સૌથી સુગમ અને સરળ માર્ગ નાથુ-લા ઘાટનો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ