-
સૌરાષ્ટ્રના ગોંડલમાં એક ખાનગી ગોડાઉનમાં રાખેલી 36 કરોડની મગફળી આગમાં ખાખ થવાના મામલે હવે પોલીસ સમક્ષી એવી રજૂઆત થઇ રહી છે કે આ ગોડાઉનમાં લોખંડના દરવાજા લગાવવાની કામગીરીમાં વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન આગના તણખાં ઉડીને નજીકમાં મગફળીના કોથળા પર પડ્યા હશે અને તેમાંથી આગ લાગી છે. આ તપાસ હવે સીઆઇડીને સોંપાઇ હોવાથી ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઇને વેલ્ડીંગના કામની મંજૂરી કોણે આપી, આ જથ્થો કઈ સહકારી મંડળી પાસેથી ખરીદવામાં આવ્યો વગેરેની તપાસની સાથે 4 જેટલા શકમંદોની પણ પૂછપરછ થઇ રહી છે.
-
સૌરાષ્ટ્રના ગોંડલમાં એક ખાનગી ગોડાઉનમાં રાખેલી 36 કરોડની મગફળી આગમાં ખાખ થવાના મામલે હવે પોલીસ સમક્ષી એવી રજૂઆત થઇ રહી છે કે આ ગોડાઉનમાં લોખંડના દરવાજા લગાવવાની કામગીરીમાં વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન આગના તણખાં ઉડીને નજીકમાં મગફળીના કોથળા પર પડ્યા હશે અને તેમાંથી આગ લાગી છે. આ તપાસ હવે સીઆઇડીને સોંપાઇ હોવાથી ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઇને વેલ્ડીંગના કામની મંજૂરી કોણે આપી, આ જથ્થો કઈ સહકારી મંડળી પાસેથી ખરીદવામાં આવ્યો વગેરેની તપાસની સાથે 4 જેટલા શકમંદોની પણ પૂછપરછ થઇ રહી છે.