સુપ્રીમ કોર્ટે બુધવારે અસામાન્ય પગલું લેતાં સીબીઆઈ વડા, દિલ્હીના પોલીસકમિશનર અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટરને બનાવટી યૌન ઉત્પીડન કેસમાં ભારતના ચીફ જસ્ટિસને ફસાવવા કોર્પોરેટ જગતના એક માંધાતા અને અન્ય કેટલાક ફિક્સરો દ્વારા ઘડી કઢાયેલા કાવતરાના આરોપો અંગે ચર્ચા કરવા તેડું પાઠવ્યું હતું. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરિમાન અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે ચર્ચા કરવા માટે તેડું મોકલ્યાં બાદ સીબીઆઈના વડા, દિલ્હીના પોલીસકમિશનર અને આઈબીના ડિરેક્ટર જજિસ ચેમ્બરમાં બપોરે ૧૨.૩૦ કલાકે પહોંચ્યા હતાં.
સુપ્રીમ કોર્ટે બુધવારે અસામાન્ય પગલું લેતાં સીબીઆઈ વડા, દિલ્હીના પોલીસકમિશનર અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટરને બનાવટી યૌન ઉત્પીડન કેસમાં ભારતના ચીફ જસ્ટિસને ફસાવવા કોર્પોરેટ જગતના એક માંધાતા અને અન્ય કેટલાક ફિક્સરો દ્વારા ઘડી કઢાયેલા કાવતરાના આરોપો અંગે ચર્ચા કરવા તેડું પાઠવ્યું હતું. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આર. એફ. નરિમાન અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેન્ચે ચર્ચા કરવા માટે તેડું મોકલ્યાં બાદ સીબીઆઈના વડા, દિલ્હીના પોલીસકમિશનર અને આઈબીના ડિરેક્ટર જજિસ ચેમ્બરમાં બપોરે ૧૨.૩૦ કલાકે પહોંચ્યા હતાં.