Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી આદ્યશક્તિની આરાધનાં ના પર્વ નવરાત્રિ નિમિત્તે રાજ્યના સનદી અધિકારીઓના પરિવારજનો દ્વારા આયોજિત આઇ. એ. એસ. વાઇવ્ઝ વેલ્ફેર એસોસિએશન નવરાત્રિ ગરબા ઉત્સવમાં ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે માં જગદંબા ની આરતી ભકિત ભાવપૂર્વક ઉતારી હતી અને ગરબા નિહાળ્યા હતા.. એસોસિએશનના પ્રમુખ અને મુખ્ય સચિવ ડો.જે એન સિંહના ધર્મપત્ની તેમજ મુખ્ય સચિવે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. આ રૂડા અવસરમાં રાજ્યના વરિષ્ઠ આઈ. એ. એસ. અધિકારીઓ અને પરિવારજનો જોડાયા હતા.

  • મુખ્યમંત્રી વિજય રૂપાણી આદ્યશક્તિની આરાધનાં ના પર્વ નવરાત્રિ નિમિત્તે રાજ્યના સનદી અધિકારીઓના પરિવારજનો દ્વારા આયોજિત આઇ. એ. એસ. વાઇવ્ઝ વેલ્ફેર એસોસિએશન નવરાત્રિ ગરબા ઉત્સવમાં ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે માં જગદંબા ની આરતી ભકિત ભાવપૂર્વક ઉતારી હતી અને ગરબા નિહાળ્યા હતા.. એસોસિએશનના પ્રમુખ અને મુખ્ય સચિવ ડો.જે એન સિંહના ધર્મપત્ની તેમજ મુખ્ય સચિવે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. આ રૂડા અવસરમાં રાજ્યના વરિષ્ઠ આઈ. એ. એસ. અધિકારીઓ અને પરિવારજનો જોડાયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ