-
ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્રની મોદી સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે રોકડિયા પાક ગણાતાં શેરડી ઉગાડતા ખેડૂતોને યુપીના ભાજપ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવી સલાહ આપી છે કે શેરડીનું ઉત્પાદન વધતા તેની વધુ પડતા વપરાશથી લોકોમાં ડાયાબિટીસ રોગ થાય છે. તેથી ખેડૂતોએ શેરડીના બદલે શાકભાજી ઉગાડવી જોઇએ.
-
ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્રની મોદી સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે રોકડિયા પાક ગણાતાં શેરડી ઉગાડતા ખેડૂતોને યુપીના ભાજપ સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવી સલાહ આપી છે કે શેરડીનું ઉત્પાદન વધતા તેની વધુ પડતા વપરાશથી લોકોમાં ડાયાબિટીસ રોગ થાય છે. તેથી ખેડૂતોએ શેરડીના બદલે શાકભાજી ઉગાડવી જોઇએ.