મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જન આશીર્વાદ યાત્રા નિકાળી રહેલા મુખ્યમંત્રી તથા BJP નેતા શિવરાજ સિંહ ચૌહાણના વાહન પર સીઘી વિસ્તારમાં પથ્થરમારો થવા પર મુખ્યમંત્રીએ સાફ-સાફ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે,”કોંગ્રેસ મારા ખુનની પ્યાસી થઇ ગઇ છે…. મધ્યપ્રદેશની રાજનીતિમાં આવું ક્યારેય નથી થયુ… વિચારોનું સંઘર્ષ ચાલે છે. અલગ-અલગ પાર્ટીઓ પોતપોતાના કાર્યક્રમો કરતી હતી પરંતુ ક્યારેય આવુ બન્યુ નથી.”
મધ્યપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જન આશીર્વાદ યાત્રા નિકાળી રહેલા મુખ્યમંત્રી તથા BJP નેતા શિવરાજ સિંહ ચૌહાણના વાહન પર સીઘી વિસ્તારમાં પથ્થરમારો થવા પર મુખ્યમંત્રીએ સાફ-સાફ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે,”કોંગ્રેસ મારા ખુનની પ્યાસી થઇ ગઇ છે…. મધ્યપ્રદેશની રાજનીતિમાં આવું ક્યારેય નથી થયુ… વિચારોનું સંઘર્ષ ચાલે છે. અલગ-અલગ પાર્ટીઓ પોતપોતાના કાર્યક્રમો કરતી હતી પરંતુ ક્યારેય આવુ બન્યુ નથી.”