Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલીને સાંસદ બનાવવાની યોજના પર કોંગ્રેસ મોવડી મંડળ વિચારી કરી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. પ્રિયંકાને છત્તીસગઢથી રાજ્યસભામાં મોકલવામાં આવે એવી શક્યતા છે. હાલ રાજ્યસભામાં કોંગ્રેસના 19 સભ્યો છે. એ ઘટીને નવ થઇ જવાની શક્યતા છે. એ સંજોગોમાં રાજ્યસભામાં કોંગ્રેસની તાકાત ખૂબ ઘટી જઇ શકે છે. કોંગ્રેસ મોવડી મંડળની ઇચ્છા રણદીપ સૂરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયંકા ગાંધી જેવા કેટલાક બળકટ સભ્યોને રાજ્યસભામાં મોકલવા ધારે છે.

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલીને સાંસદ બનાવવાની યોજના પર કોંગ્રેસ મોવડી મંડળ વિચારી કરી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. પ્રિયંકાને છત્તીસગઢથી રાજ્યસભામાં મોકલવામાં આવે એવી શક્યતા છે. હાલ રાજ્યસભામાં કોંગ્રેસના 19 સભ્યો છે. એ ઘટીને નવ થઇ જવાની શક્યતા છે. એ સંજોગોમાં રાજ્યસભામાં કોંગ્રેસની તાકાત ખૂબ ઘટી જઇ શકે છે. કોંગ્રેસ મોવડી મંડળની ઇચ્છા રણદીપ સૂરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયંકા ગાંધી જેવા કેટલાક બળકટ સભ્યોને રાજ્યસભામાં મોકલવા ધારે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ