ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે મતદાન થયા બાદ કોંગ્રેસ પરિણામને લઈને ખૂબ જ આશાવાદ છે. લોકસભાની ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે પગલા લેવામાં આવશે તેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નક્કી કર્યું છે. લોકસભાની ચુંટણીમાં પોરબંદર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવી લોકસભા બેઠક પર પક્ષ વિરોધી કામ થયું છે તેવી કાર્યકર્તાઓ દ્વારા અંદરખાને ચર્ચા થઇ રહી છે
ગુજરાતમાં 26 લોકસભા બેઠકો માટે મતદાન થયા બાદ કોંગ્રેસ પરિણામને લઈને ખૂબ જ આશાવાદ છે. લોકસભાની ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે પગલા લેવામાં આવશે તેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નક્કી કર્યું છે. લોકસભાની ચુંટણીમાં પોરબંદર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવી લોકસભા બેઠક પર પક્ષ વિરોધી કામ થયું છે તેવી કાર્યકર્તાઓ દ્વારા અંદરખાને ચર્ચા થઇ રહી છે