Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનનું નામ દિવંગત ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાના પ્રસ્તાવ પર વિવાદ શરૂ થઈ ચુક્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે ભાજપે વડાપ્રધાનનું નામ બદલી નાખવું જોઈએ અને કદાચ તો તેમને વોટ મળશે. રામલીલા મેદાન વગેરેના નામ બદલીને અટલજીના નામ પર રાખવાથી વોટ મળવાના નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ