Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 50,356 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 84,62,080 પર પહોંચી છે. હાલ દેશમાં કોરોના વાયરસના 5,16,632 સક્રિય કેસ છે. આ સાથે દેશમાં સાજા થવાનો દર 92.4 ટકા પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 53,920 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 78,19,886 પર પહોંચી છે. કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 577 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ 1,25,562 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં મોતનું પ્રમાણ 1.5 ટકા છે.
 

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 50,356 કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 84,62,080 પર પહોંચી છે. હાલ દેશમાં કોરોના વાયરસના 5,16,632 સક્રિય કેસ છે. આ સાથે દેશમાં સાજા થવાનો દર 92.4 ટકા પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 53,920 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 78,19,886 પર પહોંચી છે. કોરોનાથી થયેલા મોતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 577 લોકોનાં મોત થયા છે. આ સાથે દેશમાં અત્યારસુધી કુલ 1,25,562 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. દેશમાં મોતનું પ્રમાણ 1.5 ટકા છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ