Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી છે કે કોરોના વાયરસ મહામારીના કારણે બંધ રહેલી સ્કૂલો હાલ ખુલશે નહીં. મુખ્યમંત્રીનો આ સંદેશો ત્યારે આવ્યો છે જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી 3 લાખ 48 હજારથી વધારે લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કેજરીવાલે આ પહેલા બધા ભારતીય નાગરિકો માટે કોવિડ-19 વેક્સીન મફતમાં ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી. તેમનો તર્ક હતો કે દેશમાં દરેક કોરોના વાયરસથી પરેશાન છે.
 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે જાહેરાત કરી છે કે કોરોના વાયરસ મહામારીના કારણે બંધ રહેલી સ્કૂલો હાલ ખુલશે નહીં. મુખ્યમંત્રીનો આ સંદેશો ત્યારે આવ્યો છે જ્યારે દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિલ્હીમાં અત્યાર સુધી 3 લાખ 48 હજારથી વધારે લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કેજરીવાલે આ પહેલા બધા ભારતીય નાગરિકો માટે કોવિડ-19 વેક્સીન મફતમાં ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી હતી. તેમનો તર્ક હતો કે દેશમાં દરેક કોરોના વાયરસથી પરેશાન છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ