-
હરિયાણાના વધુ એક કહેવાતા અને વિવાદી સંત રામપાલને અને તેમના અન્ય 15 સાથીઓને હત્યાના બે કેસમાં કોર્ટે દોષિત ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. આ એ જ વિવાદી અને જાતે બની બેઠેલા સંત છે કે 14 નવે.2014ના રોજ એક કેસમાં તેમને કોર્ટમાં હાજર રહેવા કહેવામાં આવ્યું ત્યારે તેમણે પોતાના આશ્રમ સતલોક આશ્રમમાં અનુયાયીઓને એકત્ર કરીને પોલીસ પર ગોળીબારો કરાવ્યાં હતા. જેમાં 6 લોકો માર્યા ગયા હતા.
-
હરિયાણાના વધુ એક કહેવાતા અને વિવાદી સંત રામપાલને અને તેમના અન્ય 15 સાથીઓને હત્યાના બે કેસમાં કોર્ટે દોષિત ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. આ એ જ વિવાદી અને જાતે બની બેઠેલા સંત છે કે 14 નવે.2014ના રોજ એક કેસમાં તેમને કોર્ટમાં હાજર રહેવા કહેવામાં આવ્યું ત્યારે તેમણે પોતાના આશ્રમ સતલોક આશ્રમમાં અનુયાયીઓને એકત્ર કરીને પોલીસ પર ગોળીબારો કરાવ્યાં હતા. જેમાં 6 લોકો માર્યા ગયા હતા.