CRPFના કમાન્ડન્ટ ચેતન ચીતા 51 દિવસ બાદ બુધવારે એઈમ્સના ટ્રેમો સેન્ટરમાં ડિસ્ચાર્જ થયા. 14 ફેબ્રુઆરીએ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હતા. તેમને 8 ગોળી વાગી હતી. ડોક્ટરનું કહેવુ છે કે ચેતનને સંપૂર્ણપણે રિકવર થતા હજૂ 3-4 મહિના લાગશે. ચેતનનો ઈલાજ કરતા ડોક્ચર્સ જણાવ્યુ કે સૌથી મહત્વની બાબત એ રહી કે ચાતનની હાલત સતત સુધરતી રહી. તેમને 8 ગોળી વાગી હતી, જેમાથી 3 ગોળીથી ધાયલ થતા બકીની 5 ગોળી બુલેટપ્રૂફ જેકેટમાં ફસાયેલી હતી.
CRPFના કમાન્ડન્ટ ચેતન ચીતા 51 દિવસ બાદ બુધવારે એઈમ્સના ટ્રેમો સેન્ટરમાં ડિસ્ચાર્જ થયા. 14 ફેબ્રુઆરીએ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હતા. તેમને 8 ગોળી વાગી હતી. ડોક્ટરનું કહેવુ છે કે ચેતનને સંપૂર્ણપણે રિકવર થતા હજૂ 3-4 મહિના લાગશે. ચેતનનો ઈલાજ કરતા ડોક્ચર્સ જણાવ્યુ કે સૌથી મહત્વની બાબત એ રહી કે ચાતનની હાલત સતત સુધરતી રહી. તેમને 8 ગોળી વાગી હતી, જેમાથી 3 ગોળીથી ધાયલ થતા બકીની 5 ગોળી બુલેટપ્રૂફ જેકેટમાં ફસાયેલી હતી.