Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

CRPFના કમાન્ડન્ટ ચેતન ચીતા 51 દિવસ બાદ બુધવારે એઈમ્સના ટ્રેમો સેન્ટરમાં ડિસ્ચાર્જ થયા. 14 ફેબ્રુઆરીએ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હતા. તેમને 8 ગોળી વાગી હતી. ડોક્ટરનું કહેવુ છે કે ચેતનને સંપૂર્ણપણે રિકવર થતા હજૂ 3-4 મહિના લાગશે. ચેતનનો ઈલાજ કરતા ડોક્ચર્સ જણાવ્યુ કે સૌથી મહત્વની બાબત એ રહી કે ચાતનની હાલત સતત સુધરતી રહી. તેમને 8 ગોળી વાગી હતી, જેમાથી 3 ગોળીથી ધાયલ થતા બકીની 5 ગોળી બુલેટપ્રૂફ જેકેટમાં ફસાયેલી હતી.

CRPFના કમાન્ડન્ટ ચેતન ચીતા 51 દિવસ બાદ બુધવારે એઈમ્સના ટ્રેમો સેન્ટરમાં ડિસ્ચાર્જ થયા. 14 ફેબ્રુઆરીએ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હતા. તેમને 8 ગોળી વાગી હતી. ડોક્ટરનું કહેવુ છે કે ચેતનને સંપૂર્ણપણે રિકવર થતા હજૂ 3-4 મહિના લાગશે. ચેતનનો ઈલાજ કરતા ડોક્ચર્સ જણાવ્યુ કે સૌથી મહત્વની બાબત એ રહી કે ચાતનની હાલત સતત સુધરતી રહી. તેમને 8 ગોળી વાગી હતી, જેમાથી 3 ગોળીથી ધાયલ થતા બકીની 5 ગોળી બુલેટપ્રૂફ જેકેટમાં ફસાયેલી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ