Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આજે એચએએલમાં હેલિકોપ્ટર ડિવીઝનમાં નવા એલસીએચ પ્રોડક્શન હેંગરનું ઉદ્ઘાટન કર્યું હતું.  રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું કે, દેશની વાર્ષિક સંરક્ષણ નિકાસ 2024 સુધી 35000 કરોડ રૂપિયા પર પહોંચવાનું અનુમાન છે. જે હાલમાં 17,000 કરોડ રૂપિયા છે. 

રક્ષા પ્રધાન રાજનાથ સિંહે આજે એચએએલમાં હેલિકોપ્ટર ડિવીઝનમાં નવા એલસીએચ પ્રોડક્શન હેંગરનું ઉદ્ઘાટન કર્યું હતું.  રક્ષાપ્રધાન રાજનાથ સિંહે આ પ્રસંગે કહ્યું કે, દેશની વાર્ષિક સંરક્ષણ નિકાસ 2024 સુધી 35000 કરોડ રૂપિયા પર પહોંચવાનું અનુમાન છે. જે હાલમાં 17,000 કરોડ રૂપિયા છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ