Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકાર દ્વારા આજથી અમદાવાદમાં યુનિ.કન્વેન્શન સેન્ટર ખાતે ગ્રાન્ડ એજ્યુકેશન ફેર શરૃ કરવામા આવ્યો છે.જેના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયરૃપાણીએ જાહેરાત કરી હતી કે આગામી શૈક્ષણિક વર્ષથી શહિદો અને વિધવાઓના બાળકો તેમજ અનાથ અને દિવ્યાંગ બાળકોને ઉચ્ચ શિક્ષણમાં સરકાર વિદ્યાર્થીદીઠ પાંચ લાખ રૃપિયા સુધીની સહાય આપશે.સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાંમાં આ વધારાની સહાય યોજના શરૃ કરી છે.

ગુજરાત સરકાર દ્વારા આજથી અમદાવાદમાં યુનિ.કન્વેન્શન સેન્ટર ખાતે ગ્રાન્ડ એજ્યુકેશન ફેર શરૃ કરવામા આવ્યો છે.જેના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયરૃપાણીએ જાહેરાત કરી હતી કે આગામી શૈક્ષણિક વર્ષથી શહિદો અને વિધવાઓના બાળકો તેમજ અનાથ અને દિવ્યાંગ બાળકોને ઉચ્ચ શિક્ષણમાં સરકાર વિદ્યાર્થીદીઠ પાંચ લાખ રૃપિયા સુધીની સહાય આપશે.સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાંમાં આ વધારાની સહાય યોજના શરૃ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ