Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુપીના ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ નિવેદન આપ્યં છે કે, જો કોઇ દલિતે  એસસી-એસટી એક્ટ અંતર્ગત પછાત વર્ગને પરેશાન કર્યો તો એમને પણ છોડીશું નહીં. બીજી તરફ એસસી-એસટી એક્ટ સામે થયેલા વિરોધમાં સરકારે જણાવ્યું હતું કે, એસ-એસટી એક્ટનો કોઇ દૂરઉપયોગ નહીં થવા દે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શુક્રવારે  સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર કોઇના દબાણમાં આવીને એસસી-એસટી એક્ટમાં કોઇ પ્રકારના ફેરફાર નહીં કરે. પરંતુ, અમે વચન આપીએ છીએ કે તેનો કોઇ ખોટો ઉપયોગ નહીં થાય.

યુપીના ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ નિવેદન આપ્યં છે કે, જો કોઇ દલિતે  એસસી-એસટી એક્ટ અંતર્ગત પછાત વર્ગને પરેશાન કર્યો તો એમને પણ છોડીશું નહીં. બીજી તરફ એસસી-એસટી એક્ટ સામે થયેલા વિરોધમાં સરકારે જણાવ્યું હતું કે, એસ-એસટી એક્ટનો કોઇ દૂરઉપયોગ નહીં થવા દે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શુક્રવારે  સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર કોઇના દબાણમાં આવીને એસસી-એસટી એક્ટમાં કોઇ પ્રકારના ફેરફાર નહીં કરે. પરંતુ, અમે વચન આપીએ છીએ કે તેનો કોઇ ખોટો ઉપયોગ નહીં થાય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ