યુપીના ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ નિવેદન આપ્યં છે કે, જો કોઇ દલિતે એસસી-એસટી એક્ટ અંતર્ગત પછાત વર્ગને પરેશાન કર્યો તો એમને પણ છોડીશું નહીં. બીજી તરફ એસસી-એસટી એક્ટ સામે થયેલા વિરોધમાં સરકારે જણાવ્યું હતું કે, એસ-એસટી એક્ટનો કોઇ દૂરઉપયોગ નહીં થવા દે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર કોઇના દબાણમાં આવીને એસસી-એસટી એક્ટમાં કોઇ પ્રકારના ફેરફાર નહીં કરે. પરંતુ, અમે વચન આપીએ છીએ કે તેનો કોઇ ખોટો ઉપયોગ નહીં થાય.
યુપીના ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ નિવેદન આપ્યં છે કે, જો કોઇ દલિતે એસસી-એસટી એક્ટ અંતર્ગત પછાત વર્ગને પરેશાન કર્યો તો એમને પણ છોડીશું નહીં. બીજી તરફ એસસી-એસટી એક્ટ સામે થયેલા વિરોધમાં સરકારે જણાવ્યું હતું કે, એસ-એસટી એક્ટનો કોઇ દૂરઉપયોગ નહીં થવા દે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શુક્રવારે સ્પષ્ટ કર્યું હતું કે, સરકાર કોઇના દબાણમાં આવીને એસસી-એસટી એક્ટમાં કોઇ પ્રકારના ફેરફાર નહીં કરે. પરંતુ, અમે વચન આપીએ છીએ કે તેનો કોઇ ખોટો ઉપયોગ નહીં થાય.