Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે PM મોદીએ તેમને કહ્યુ છે કે તેમના સ્વાગત માટે એરપોર્ટથી લઈને ગુજરાતના મોટેરા સ્ટેડિયમ સુધી 70 લાખ લોકો ભેગા થશે. તેના પર કોંગ્રેસે નિશાન તાક્યું છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સવાલ ઉભા કરતા જણાવ્યું કે, શું ટ્રમ્પ ભગવાન રામ છે કે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો હાજર રહેશે? અમે ભારતીય લોકો તેમની પૂજા કરવા માટે ઉભા રહીશુ નહીં.

ટ્રમ્પે પોતાના ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે PM મોદીએ તેમને કહ્યુ છે કે તેમના સ્વાગત માટે એરપોર્ટથી લઈને ગુજરાતના મોટેરા સ્ટેડિયમ સુધી 70 લાખ લોકો ભેગા થશે. તેના પર કોંગ્રેસે નિશાન તાક્યું છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સવાલ ઉભા કરતા જણાવ્યું કે, શું ટ્રમ્પ ભગવાન રામ છે કે તેમના સ્વાગતમાં 70 લાખ લોકો હાજર રહેશે? અમે ભારતીય લોકો તેમની પૂજા કરવા માટે ઉભા રહીશુ નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ