ચૂંટણી વખતે ઉમેદવારો દ્વારા ખોટી એફિડેવિટ કરવામાં આવે તે ભ્રષ્ટાચાર છે પણ આ માટે કાયદો ઘડવા સંસદને ફરજ પાડી શકાય નહીં કે ઉમેદવારને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું. કોર્ટે ખોટી એફિડેવિટને ગંભીરતાથી મૂલવવા સંમતિ દર્શાવી હતી પણ સંસદને કાયદો ઘડવા આદેશ આપવા ઇનકાર કર્યો હતો.
ચૂંટણી વખતે ઉમેદવારો દ્વારા ખોટી એફિડેવિટ કરવામાં આવે તે ભ્રષ્ટાચાર છે પણ આ માટે કાયદો ઘડવા સંસદને ફરજ પાડી શકાય નહીં કે ઉમેદવારને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું. કોર્ટે ખોટી એફિડેવિટને ગંભીરતાથી મૂલવવા સંમતિ દર્શાવી હતી પણ સંસદને કાયદો ઘડવા આદેશ આપવા ઇનકાર કર્યો હતો.