-
હવામાન વિભાગ દ્વારા જણાવ્યાં પ્રમાણે, આજે બુધવારે બપોરના 12.36 સમયે ઉત્તર ભારત સહિત પાકિસ્તાન-અફઘાનિસ્તાન વગેરેમાં ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રીચર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 અંકાઇ હતી. ભૂકંપને કારણે ક્વેટામાં એક જણનું નિધન થયું છે તો બલોચસ્તાનમાં એક શાળાની એક દિવાલ ભૂકંપને કારણે તૂટી પડી હોવાના કારણે તેમાં બાળકો ફસાયા હોવાના અહેવાલ છે. દિલ્હી અને કાશ્મીરમાં ભૂકંપના આંચકાથી લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી ગયા હતા. બલોચસ્તાનમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઇ છે.
-
હવામાન વિભાગ દ્વારા જણાવ્યાં પ્રમાણે, આજે બુધવારે બપોરના 12.36 સમયે ઉત્તર ભારત સહિત પાકિસ્તાન-અફઘાનિસ્તાન વગેરેમાં ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રીચર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 અંકાઇ હતી. ભૂકંપને કારણે ક્વેટામાં એક જણનું નિધન થયું છે તો બલોચસ્તાનમાં એક શાળાની એક દિવાલ ભૂકંપને કારણે તૂટી પડી હોવાના કારણે તેમાં બાળકો ફસાયા હોવાના અહેવાલ છે. દિલ્હી અને કાશ્મીરમાં ભૂકંપના આંચકાથી લોકો ભયના માર્યા ઘરોની બહાર દોડી ગયા હતા. બલોચસ્તાનમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઇ છે.