કેન્દ્ર સરકાર ઈપીએફઓના ચાર કરોડ ખાતેદારોને મકાન ખરીદવા માટે 90 ટકા સુધીની રકમ પીએફમાંથી ઉપાડવાની વ્યવસ્થા ટૂંક સમયમાં કરશે. તેને કારણે પીએફ ખાતેદારોને મકાન ખરીદવા માટે ડાઉન પેમેન્ટ કરવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં આ માહિતી આપી હતી.
કેન્દ્ર સરકાર ઈપીએફઓના ચાર કરોડ ખાતેદારોને મકાન ખરીદવા માટે 90 ટકા સુધીની રકમ પીએફમાંથી ઉપાડવાની વ્યવસ્થા ટૂંક સમયમાં કરશે. તેને કારણે પીએફ ખાતેદારોને મકાન ખરીદવા માટે ડાઉન પેમેન્ટ કરવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં આ માહિતી આપી હતી.
Copyright © 2023 News Views