Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર ઈપીએફઓના ચાર કરોડ ખાતેદારોને મકાન ખરીદવા માટે 90 ટકા સુધીની રકમ પીએફમાંથી ઉપાડવાની વ્યવસ્થા ટૂંક સમયમાં કરશે. તેને કારણે પીએફ ખાતેદારોને મકાન ખરીદવા માટે ડાઉન પેમેન્ટ કરવામાં મદદ મળશે. કેન્દ્ર સરકારે બુધવારે સંસદમાં આ માહિતી આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ