ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન થઇ ચુક્યું છે પરંતુ હવે રાજકીય પંડીતો અવનવી ચર્ચા કરી રહ્યા છે. કેટલાક આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ગુજરાતના રાજકારણ મોટા ફેરફાર થવાની શક્યતા છે. એવી પણ અટકળો વહેતી થઇ છે કે ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠક છે તે માંથી જો ચાર બેઠક પણ ભાજપ ગુમાવે તો પણ હાલના મુખ્યમંત્રી અને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની હાકલપટ્ટી થવાની શક્યતા છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ ચારથી ઓછી બેઠકો ગુજરાતમાં ગુવાશે તો ધરખમ ફેરફાર થવાની સાથે નાના મોટા સંગઠનમાં ફેરફારો કરવાનું મન ભાજપ હાઇકમાન્ડે બનાવી લીધું છે. જેમાં પ્રદેશ ભાજપથી લઈને યુવા મોરચામાં પણ ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં,
ગુજરાતમાં લોકસભાની ચુંટણીનું મતદાન થઇ ચુક્યું છે પરંતુ હવે રાજકીય પંડીતો અવનવી ચર્ચા કરી રહ્યા છે. કેટલાક આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ગુજરાતના રાજકારણ મોટા ફેરફાર થવાની શક્યતા છે. એવી પણ અટકળો વહેતી થઇ છે કે ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠક છે તે માંથી જો ચાર બેઠક પણ ભાજપ ગુમાવે તો પણ હાલના મુખ્યમંત્રી અને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની હાકલપટ્ટી થવાની શક્યતા છે. આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ ચારથી ઓછી બેઠકો ગુજરાતમાં ગુવાશે તો ધરખમ ફેરફાર થવાની સાથે નાના મોટા સંગઠનમાં ફેરફારો કરવાનું મન ભાજપ હાઇકમાન્ડે બનાવી લીધું છે. જેમાં પ્રદેશ ભાજપથી લઈને યુવા મોરચામાં પણ ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નહીં,