દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ઈલેકટ્રોનિક વોટિંગ મશીનોની સાથે છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો છે અને આ મુદ્દે ચૂંટણી પંચને સીધો પડકાર ફેક્યો છે. કેજરીવાલ સોમવારે કહ્યું હતું કે ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનીક મશીનોને જાહેરમાં મૂકે જેથી તેની તપાસ થઈ શકે. તેમણે કહ્યું હતું કે જો મશીનો જાહેર થાય તો તેઓ તપાસ કરીને 72 કલાકમાં સબિત કરી દેશે કે તેની સાથે છેડછાડ થઈ છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ઈલેકટ્રોનિક વોટિંગ મશીનોની સાથે છેડછાડનો મુદ્દો ઉઠાવ્યો છે અને આ મુદ્દે ચૂંટણી પંચને સીધો પડકાર ફેક્યો છે. કેજરીવાલ સોમવારે કહ્યું હતું કે ચૂંટણી પંચ ઈલેક્ટ્રોનીક મશીનોને જાહેરમાં મૂકે જેથી તેની તપાસ થઈ શકે. તેમણે કહ્યું હતું કે જો મશીનો જાહેર થાય તો તેઓ તપાસ કરીને 72 કલાકમાં સબિત કરી દેશે કે તેની સાથે છેડછાડ થઈ છે.