-
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ આમ તો ગાંધીનગરમાં જ રહે છે. પરંતુ આજે લોકશાહી પર્વમાં ભાગ લેવા ગાંધીનગરથી રાજકોટ પહોંચ્યા હતા. અને મતદાન કરીને લોકશાહી ધર્મ નિભાવ્યો હતો. 90 વર્ષિય એવા ભાજપના આ નેતા છેલ્લાં કેટલાક સમયથી સક્રિય રાજકારણથી દૂર છે.
-
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ આમ તો ગાંધીનગરમાં જ રહે છે. પરંતુ આજે લોકશાહી પર્વમાં ભાગ લેવા ગાંધીનગરથી રાજકોટ પહોંચ્યા હતા. અને મતદાન કરીને લોકશાહી ધર્મ નિભાવ્યો હતો. 90 વર્ષિય એવા ભાજપના આ નેતા છેલ્લાં કેટલાક સમયથી સક્રિય રાજકારણથી દૂર છે.