Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસે આજે ખેડૂતોના મુદ્દે સરકાર પર સીધો હૂમલો કરી આકરી ઝાટકણી કરી છે. જેમાં જણાવાયુ છે કે મુખ્યમંત્રી વિજય રૃપાણી પોતે વેપારી હોવાથી તેઓ ગુજરાતના ખેડૂતોની દુર્દશાને સમજી શક્તા નથી. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખેડૂતપુત્ર હોવા છતા ખેડૂતોને દેવા માફ કરવાની ના પાડી રહ્યા છે. તેમજ તેઓ એવું કહે છે કે ખેડૂતો દેવાદાર નથી તો પછી ખેડૂતોને રૃ. ૨૪૦૦૦ કરોડની લોન કેમ લેવી પડી ?

કોંગ્રેસે આજે ખેડૂતોના મુદ્દે સરકાર પર સીધો હૂમલો કરી આકરી ઝાટકણી કરી છે. જેમાં જણાવાયુ છે કે મુખ્યમંત્રી વિજય રૃપાણી પોતે વેપારી હોવાથી તેઓ ગુજરાતના ખેડૂતોની દુર્દશાને સમજી શક્તા નથી. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખેડૂતપુત્ર હોવા છતા ખેડૂતોને દેવા માફ કરવાની ના પાડી રહ્યા છે. તેમજ તેઓ એવું કહે છે કે ખેડૂતો દેવાદાર નથી તો પછી ખેડૂતોને રૃ. ૨૪૦૦૦ કરોડની લોન કેમ લેવી પડી ?

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ